સિકંદરાબાદમા શહિદ થયેલ મોરબીના જવાનના પરિવારને મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા રૂ. 75 હજારની સહાય અર્પણ

મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.

error: Content is protected !!